વસોના રાજવી દરબાર ગોપાળદાસ અને ભકિતબાના પુત્રનું નામ પ્રિન્સ યોગેન્દ્ર હતું. ચરોતરના એક માત્ર નૃત્યનિપુણ તરીકે તેઓ જાણીતા છે. નૃત્યની સાધના સાથે તેમણે કયું નવું નામ ધારણ કર્યું હતું તે જાણો છો?

અમેરિકામાં આજે મોટાભાગના વિદ્યાર્થીઓ ભણતાં ભણતાં કામ કરે છે. એવું આજથી 80 વર્ષ પહેલાં રાજવી પુત્ર યોગેન્દ્રભાઈ કરતા. પરિવારના ગાંધીવાદી આચારવિચાર અને વાતાવરણે એમને આ

વાચ્છા પટેલે વસાવ્યું એટલે નામ પડ્યું વસો…

ઈસવીસન 1200 પછી વસો નગર સ્થપાયું તેની સાથે સિંહાનગર ભાંગવા માંડ્યું, તેની એક વખતની રોનક ફિક્કી પડી ગઈ. આ સિંહાનગર અત્યારે ‘શિહોલડી’ નામથી ઓળખાય છે.

error: Content is protected !!