‘ચરોતર’ એટલે એક નાના ‘ચરુ’ જેટલા પાણીથી જે જમીન તરબતર થઈ જાય એ જમીનવાળો પ્રદેશ!

કવિ ન્હાનાલાલ કહે છે, ચરોતર એની ફ્ળદ્રુપ રસકુંજોથી મુગ્ધ છે. ગાંધીજી તેને સરસ લીલોતરી અને સુંદર વૃક્ષોવાળું ઉપવન કહેતા. મહીકાંઠા અને વાત્રકકાંઠા વચ્ચેના 400 ગામના

લસુન્દ્રાના 500 વર્ષ જૂના ગરમ પાણીના કુંડના પાણીથી ન્હાવા માટે ડોકટરો દર્દીને સલાહ આપતા હતા!

1950-60ના દાયકામાં કેટલાક લોકો લસુંદ્રાના કુંડનું આ પાણી અશેકું થાય પછી પીતા પણ ખરા અને કેટલાક લોકો ચણા બફાય ત્યાં સુધી પલાળી રાખી તે દવા

વાચ્છા પટેલે વસાવ્યું એટલે નામ પડ્યું વસો…

ઈસવીસન 1200 પછી વસો નગર સ્થપાયું તેની સાથે સિંહાનગર ભાંગવા માંડ્યું, તેની એક વખતની રોનક ફિક્કી પડી ગઈ. આ સિંહાનગર અત્યારે ‘શિહોલડી’ નામથી ઓળખાય છે.

ભાગોળ, વગો, પુર અને પાદરઃ નડિયાદ ભણવામાં અને ગણવામાં જાહોજલાલ રહ્યું છે

મુઘલ શાસનકાળમાં નડિયાદ હાકેમોનું મુખ્ય મથક હતું. એ સમયમાં અકીક, ગળી, કાપડ, બાસ્તો, છીંટ અને કપડાં રંગવા સહિતના ઉદ્યોગમાં નડિયાદ ધીખતું નગર હતું. 18મી સદીમાં

પંજાબના સમધરભાઈ પટેલે 12મી સદીમાં વસાવેલું ‘મોટા અડધ’ ચરોતરમાં પાટીદારોનું પહેલું થાણું હતું

આઝાદી પહેલાં મોટા અડધ પાટીદાર પરિવારોથી ઉભરાતું. અહીં 450થી 500 પાટીદાર પરિવારો વસતા.આજે માંડ 50 જેટલાં પાટીદાર ફેમિલી રહી ગયાં છે. મોટાભાગનાં પરિવારો USA, UK,

અજરપુરા ગામમાં વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને ડો. કુરિયનની મુલાકાત થઈ અને ત્યારથી આખા ભારતમાં દુધની નદીઓ વહેવા માંડી

અત્યારે જેને અજરપુરા ગામ તરીકે ઓળખીએ છીએ તે પાટણપુર-કંથારિયાની જાહોજલાલી એટલી બધી હતી કે લોકોની નજર આ નગર પર રહેતી હતીઃ કહેવાય છે કે અરજણ

માનશો! 700-800 વર્ષ પહેલાં ચરોતરનું આ ગામ સોનાનું હતું…

ખીજલપુર ગામને 61 દરવાજા, 11 પરાં, 926 પોળ અને 100 ધર્મશાળા હતી. ચંડિકાદેવીનાં 84 મંદિરો, મહાદેવનાં 100 શિવલિંગ અને દુર્ગાદેવીનાં 25 સ્થાનકો આ નગરમાં હતાં. લખપતિઓની

‘ઓડ માથા ફોડ’, ‘ચાંગાના સૌ નાગા.’ નાવલીમાં કદી ન્યાય નહિ, ને નાપા લે એનું આપે નહીં, અંડા ગંડા નરસંડા, ફરીને આવજે ઉત્તરસંડા

ચરોતરની જાણીતી કહેવતોઃ સમૃદ્ધિ, મોટાઈ, બડાઈ, સાહસિકતા, ઉદારતા અને એબનું પ્રતિબિંબઃ દરેક ગામ પોતપોતાના સ્વભાવ પ્રમાણેની કહેવતો ધરાવે છે   ડો. રમણભાઈ પી. પટેલ   કંઠસ્થ

error: Content is protected !!