વસોના રાજવી દરબાર ગોપાળદાસ અને ભકિતબાના પુત્રનું નામ પ્રિન્સ યોગેન્દ્ર હતું. ચરોતરના એક માત્ર નૃત્યનિપુણ તરીકે તેઓ જાણીતા છે. નૃત્યની સાધના સાથે તેમણે કયું નવું નામ ધારણ કર્યું હતું તે જાણો છો?

અમેરિકામાં આજે મોટાભાગના વિદ્યાર્થીઓ ભણતાં ભણતાં કામ કરે છે. એવું આજથી 80 વર્ષ પહેલાં રાજવી પુત્ર યોગેન્દ્રભાઈ કરતા. પરિવારના ગાંધીવાદી આચારવિચાર અને વાતાવરણે એમને આ

ચરોતરમાં જેમણે રેડક્રોસની સ્થાપના કરી તેમણે UKમાં કારમાં સીટ બેલ્ટ ફરજિયાત બનાવડાવ્યો હતો. “લીમડાવાળા દવાખાના”ના આ મિશનરી ડોકટરને તમે ઓળખો છો?

આણંદમાં 1947ના એપ્રિલ મહિનામાં 26 વર્ષનો એક યુવાન સાહસિક ડોકટર આવીને ઊભો રહ્યો. તેનો દેખાવ બહાદુર સૈનિક જેવો હતોઃ આણંદને આરોગ્યનું ધામ બનાવનારા ડો. કૂકની

ડો. કૂક, મારે ફૂંક, મટાડે દુઃખ…આણંદને વૈશ્વિક આરોગ્યધામ બનાવનાર દંતકથારૂપ ક્રિશ્ચિયન મિશનરી ડો. આલ્ફ્રેડ બ્રામવેલ કૂક

1931માં માંડ 11,660ની વસતી ધરાવતું આણંદ ડો. કૂકની આ ફનાગીરીને કારણે પૂરા ભારતમાં ફેમસ થઈ ગયું હતું. ભારતના નકશામાં માંડ શોધ્યું જડે તેવા આણંદને લોકો ડો.

બેરિસ્ટર વિઠ્ઠલભાઈની વકીલાત સામે હારી રહેલી અંગ્રેજ સરકારે જ્યારે કોર્ટ બોરસદથી આણંદ ખસેડી લીધી…

વિઠ્ઠલભાઈ પહેલાં બેરિસ્ટર થવા વિલાયત ગયા. સુંદર યાદશક્તિ ધરાવતા વિઠ્ઠલભાઈની મહેનત ઉગી. ત્રણ વર્ષનો અભ્યાસક્ર્મ અઢી વર્ષમાં પતાવ્યો. પહેલો નંબર લાવ્યા અને 50 પાઉન્ડ ઈનામ

શાસ્ત્રીજી મહારાજે પિતા મોતીભાઈને કહેલું,‘આ પુત્ર અમારો છે અને અમે માગીએ ત્યારે તમે અમને આપજો…’

શાસ્ત્રીજી મહારાજે એમને 1939ના નવેમ્બરની 22મી તારીખે પાર્ષદની દીક્ષા આપી. પછી બીજા 50 દિવસમાં ગોંડલમાં એમને ભગવતી દીક્ષા આપી. 50 દિવસના એમના વર્તન, વાણી અને

સૌથી પહેલું ગુજરાતી વ્યાકરણ ક્રિશ્ચિયન પાદરી જોસેફ ટેલરે તૈયાર કર્યું હતુંઃ બોરસદમાં રહીને તેઓ ગુજરાતી શીખ્યા હતા

1846માં ટેલર સાહેબ વડોદરા આવ્યા હતા અને મહીકાંઠા વિસ્તારમાં પડતા બોરસદમાં તેમણે નિવાસ કર્યો હતો. બોરસદમાં  નિવાસ વખતે તેઓ સ્થાનિક ભાષા શીખ્યા હતા. ધીમેધીમે ગુજરાતી

ઝવેરબા મરી ગઈ ત્યારે મને નળ નીચે ઊભી રાખીને માથાબોળ સ્નાન કરાવાયું હતું…બસ, એટલું જ યાદ છે!

સરદાર પટેલ 6 ગામ પાટીદાર સમાજના હતા પણ તેમનાં પત્ની ઝવેરબા ગોળ બહારના ગામ ગાનાનાં હતાઃ સરદાર સાથે તેમનું લગ્ન લેવાયું ત્યારે તેમની ઉંમર હતી

MDH મસાલાના ‘બાદશાહ’ ધર્મપાલ ગુલાટીએ પાકિસ્તાનથી આવ્યા પછી દિલ્હીમાં પહેલો ધંધો કયો કર્યો હતો જાણો છો?

અવિભાજિત ભારતમાં સિયાલકોટ ખાતે તેમના પિતાની મહેંદીની દુકાન હતીઃ આજે તમે જેને MDH તરીકે ઓળખો છો તે દુકાનનું નામ હતું: મહાશિયાન દી હટ્ટીઃ 95મા વર્ષે

‘મારી આંખે કંકુના સૂરજ’ના સર્જકની આજે 81મી બર્થ ડેઃ પીડાતાં પગલાંની ઉડતી રજોટીનો સંવેદનશીલ કવિ એટલે રાવજી પટેલ

આણંદના ભાટપુરા ગામે જન્મ, ડાકોર અને અમદાવાદમાં અભ્યાસઃ ટીબી અને ડાયાબિટિસની જીવલેણ બીમારી સાથે જીવનનો પનારોઃ રાવજી પટેલ નાની જિંદગીમાં બહુ મોટું જીવન જીવી ગયો

તમને ખબર છે? એચએમપટેલે આઝાદ ભારતમાં લશ્કરની બીજી હરોળ ઊભી થઈ શકે તે માટે NCCની શરૂઆત કરી હતી

1940માં એચ.એમ. ભારત પાછા ફર્યા ત્યારે બ્રિટન બીજા વિશ્વયુદ્ધમાં ખૂંપી ગયું હતું. જર્મનો ઠેરઠેર વિજેતા બનતા હતા ત્યારે ભારતીય પ્રજા અને સૈનિકો માટે પુરવઠો જાળવી રાખવા

error: Content is protected !!