આણંદ ચરોતરમાં કોરોનાની મહામારી વચ્ચે વિવિધ સ્કૂલો અને સંસ્થાઓમાં દર્દીઓને સારવારની સુવિધા મળી રહે તે માટે પ્રયાસ શરૂ કરાય છે. આ અંતર્ગત આણંદ નજીક
Category: News
આણંદ જિલ્લામાં અંશતઃ લોકડાઉનઃ 21થી 30 સુધી સાંજે પાંચ પછી મોલ, દુકાનો, બજારોનાં શટરો પડી જશે
આણંદ, કરમસદ, વિદ્યાનગર, ઉમરેઠ, ખંભાત, બોરસદ તથા પેટલાદ નગરપાલિકાઓના વિસ્તારોમાં તથા તારાપુર ગામની ગ્રામ પંચાયત વિસ્તાર માટે સાંજના પાંચથી સવારના છ વાગ્યાના બંધ માટે કલેક્ટરનું
સૌરાષ્ટ્રમાં કોરોના ખૌફનાકઃ હોસ્પિટલો હાઉસફુલ, દર્દીઓ પોતાના ઘરેથી જ ખાટલા લઈને જવા માંડ્યાં!
બહારથી કોઈ ચેપ લઈને પ્રવેશી ન જાય તે માટે સુરેન્દ્રનગરના એક ગામમાં ચોવીસે કલાક ચોકી પહેરો, ગામમાંથી બહાર જનારનું ફરજિયાત ટેસ્ટિંગ, હોમ કોરેન્ટિન રાજકોટ
અમેરિકાનો ખતરનાક નિર્ણય, વેક્સિન લીધી હોય તો પણ ઈન્ડિયા જવા પર પ્રતિબંધ
કોવિડ-19ની સ્થિતિને અનુલક્ષીને અમેરિકાએ દુનિયાના 200માંથી 130 દેશોમાં પોતાના નાગરિકોને જવા-આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છેઃ પરિસ્થિતિ સુધરશે ત્યારે સમીક્ષા કરાશેઃ યુએસ હોમ ડિપાર્ટમેન્ટ
કોરોનાના દર્દીઓએ ગભરાઈને નાસભાગ કરવાની જરૂર નથી, તમારી નજીક કઈ હોસ્પિટલમાં કેટલા ‘બેડ’ ખાલી છે તેની માહિતી આ રહી
કોરોનાની બીજી લહેરને કારણે દર્દીઓમાં થયેલા વધારાને પગલે અમદાવાદ સહિત ચરોતરનાં ગામડાંઓમાં વેપારીઓ હવે જાતે જ બંધ પાળવા માંડ્યા, બાલિન્ટા અને જંત્રાલમાં બજારોમાં સન્નાટો, આણંદની
નોલેજ ગ્રૂપનો અનોખો યજ્ઞ, દર્દીઓ માટે આખું કેમ્પસ કોવિડ-19 સેન્ટરમાં ફેરવી દીધું
કોવિડ-૧૯ ની મહામારી વચ્ચે નોલેજ ગ્રુપના ચેરમેનશ્રી રાજેશભાઈ નો માનવતાવાદી અભિગમ…. હિરેન મેકવાન હાલ સમગ્ર વિશ્વ કોવિડની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. આપણો
આણંદમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, અણઘડતાને પગલે 24 કલાકમાં વધુ 91 દર્દીઓ ઉમેરાયા(જુઓ યાદી)
આઈરિસ હોસ્પિટલમાં 20, અશ્વિનીમાં 12, યુનિટીમાં 12, એમરીમાં 10, સ્પંદનમાં 8, શાશ્વતમાં 13 , ટી સ્ક્વેરમાં 13અને અપરામાં 26 કોરોના પેશન્ટ 17મી એપ્રિલે દાખલ થયા,
આણંદમાં અમદાવાદ, વડોદરા સહિત મધ્યપ્રદેશમાંથી આવેલા કોરોનાના દર્દીઓની સારવાર
જિલ્લામાં ૩૬ બેડ એવા ઉભા કરાશે જેમાં હવામાંથી જ ઓકસિજન મળી રહે તેવાં સાધનોથી સજજ હશેઃ ચિખોદરા અને શંકરા આઈ હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર કેન્દ્રો
કર્મચારીઓએ 12 કલાકની નોકરી કરવી પડશે? પગાર ઘટી જશે? PF વધશે. સરકાર કામકાજના કેવા નિયમો લાવી રહી છે, જાણો
કોઈપણ કર્મચારી પાસે માલિક સળંગ 5 કલાકથી વધારે કામ કરાવી શકશે નહીં. પાંચ કલાક પછી કર્મચારીને અડધા કલારનો રેસ્ટ અથવા રિસેશ ફરજિયાત આપવી પડશે. સેલેરી
કોરોનાનો મહાકુંભ…તો ગંગાના પાણીથી ફેલાઈ શકે છે મહામારી, 49 લાખ લોકોની ડૂબકીથી વિજ્ઞાનીઓ અને વિશેષજ્ઞ ચિંતામાં
વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના વાયરસ ડ્રાય સરફેસની સરખામણીમાં પાણીમાં વધારે સમય એક્ટિવ રહે છે અને આ જ કારણથી ગંગામાં સ્નાન કરનારા લોકોને કોરોનાનો ચેપ