શાંતાએ આ રીતે પાંચ હત્યાઓ કરાવી નાખી અને છઠ્ઠી હત્યા ઈમુદાદાની કરાવી. પાંચ હત્યાઓ સુધી શાંતાનું નસીબ દોડતું રહ્યું પણ ઈમુની હત્યા પછી તેના દહાડા
Category: Local
બુલેટ નજીક આવતાં જ રતિયાએ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું, ગોળી વાગતાં જ ઈમુદાદાએ સાવધ બની બુલેટને ટર્ન મારવાની કોશિષ કરી પણ ત્યાં જ હત્યારા ફરસી, ધારિયા અને હોકી લઈ તેના પર તૂટી પડ્યા
ઈમુ પર હુમલો કરાયો તેના એક હુમલાખોર સત્તાર ઈબ્રાહીમને હાથે ધારિયાનો ઝાટકો વાગી ગયો હતો. તેને પુષ્કળ લોહી નીકળ્યું હતું. દવાખાને લઈ જઈ શકાય તેમ
શાંતાએ પૂરી તાકાતથી લોખંડની નરાસ માથામાં ફટકારી, માવસિંગે એક તીણી ચીસ પાડી અને લોહીનો ફુવારો ઉડ્યો…
શાંતાએ ખુદ એક કૂવા સ્તંભને તોડવાની ગુસ્તાખી કરી હતી જેના કારણે આખું વહાણ તૂટી ગયું. ખુદ એ જીવી ન શકી. શાંતા અને ઈમુના મૃત્યુ બાદ
‘અલ્યા, સુધરી જાવ, વારેવારે જેલમાં જવું સારું નહીં. આ તમારું કામ પણ નહીં.’ બસ, આ શબ્દથી સુધીરનો પિત્તો ઉછળ્યો અને તેણે…
પોલીસ પર ચાકુ લઈને ધસી ગયેલા ઈમુ અને તેના દોસ્ત સુધીરને ત્યાં હાજર પોલીસે તરત પકડી લીધા. આ બંને પર કેસ ચાલ્યો અને સાત વર્ષની
બોરસદ ચર્ચની પરસાળ ઉપર બાંધવામાં આવેલો ઘંટ આયર્લેન્ડના ચર્ચની સન્ડે સ્કૂલનાં બાળકોએ 1877માં ભેટ મોકલાવ્યો હતો
બોરસદ, ખંભાત, આણંદ અને નડિયાદમાં મિશનરી સેવાકાર્યનો તે પછી પ્રારંભ થયો. આણંદ, બોરસદ, દાહોદ, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં મિશનરીઓએ સૌથી પહેલાં જનરલ હોસ્પિટલો બાંધી. શિક્ષણના ક્ષેત્રમાં
માથાભારે ખાને ફાયરિંગ કર્યું, ઈમુનો ખાસ માણસ સુધીર ફરસી લઈને દોડ્યો અને તેને ત્યાં જ પૂરો કરી નાખ્યો, આખા આણંદમાં સોપો પડી ગયો
ઈમુ અને તેની ટોળકી જૂન બસ સ્ટેન્ડ સામેની ચોકડી જ્યાં અનવરભાઈ ચાવાળાની દુકાન હતી ત્યાં બાજુના થાંભલા પાસે ઉભી રહેતી હતી. ઈમુનું બુલેટ ત્યાં હોય
ચરોતરમાં ચાલ્યો પટેલ પાવર, આણંદ જિલ્લાની 6માંથી 5 નગરપાલિકામાં પ્રમુખ તરીકે પટેલ, ક્ષત્રિયો સાઈડલાઈન
આણંદ પાલિકાના 131 વર્ષના ઈતિહાસમાં પ્રથમવારે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે પટેલ ઉમેદવાર ચુંટાઈ આવ્યાંઃ પહેલા પ્રમુખ 1889માં રાવબહાદુર મોતીલાલ બન્યા હતાઃ સૌથી વધુ વખત પ્રમુખ
8મા ધોરણમાં ભણતા ઈમુએ સહાધ્યાયીને એટલો માર્યો કે સેન્ટ ઝેવિયર્સના ફાધર પ્રિન્સિપાલના આદેશથી તેણે સ્કૂલ છોડવી પડી હતી
રામુ ભૈયાના અંતની સાથે મેલડી માતાના મંદિર વિસ્તારમાં રમણ ભગતનો ઉદય થયો. વાવાઝોડાની જેમ રમણ ભગત બુટલેગર આલમમાં છવાઈ ગયો. રમણ ભગતની એક પોઝિટિવ વાત
અમુલે તો આજે પણ, ભૂતકાળમાં પોલસન ડેરીએ આણંદને વિશ્વના નકશામાં મૂક્યું હતું: લોકો ખુશામત કરવાના અંદાજને પણ ‘બટર’ ના લગાવ કહેવાને બદલે ‘પોલસન’ના લગાવ કહેતા હતા
1942-43ના અરસામાં મુંબઈમાં વસતા હજારો અંગ્રેજો એકએક બીમાર પડવા લાગ્યા. તપાસમાં ખબર પડી કે તેમની બીમારીનું કારણ દૂધ હતું. લંડનમાં દુધનું સેમ્પલ મોકલાયું. લંડનથી જે
દાંડી કૂચ વખતે ગાંધીજીએ નડિયાદના સંતરામ મંદિરમાં મુકામ કર્યો હતો. એ વખતના મંદિરના મહંત જાનકીદાસ મહારાજ પ્રોટોકોલ તોડીને તેમને લેવા માટે મંદિરની બહાર આવ્યા હતા
ગાંધીજીને લેવા માટે માતર ગામના યુવાનો વાસણા ગામ સુધી ગયા હતા. ગાંધીજીએ માતરમાં જાહેર સભામાં કહ્યુ હતું કે,‘માતર ગામના છોકરાઓ મારી આગળ આગળ દોડ્યાને ધૂળની