કોરોનાની બીજી લહેર અને ‘સ્પેનીશ ફ્લુ’ના સેકન્ડ વેવમાં ભીષણ તબાહીનો અંદેશો અને સંદેશો દેખાય રહ્યો છે!

આખી દુનિયા કોરોનામય થઈ ગઈ છે ત્યારે બરાબર 100 વર્ષ પહેલાં પૃથ્વી પરની ત્રણ ટકા વસતીને નષ્ટ કરનારા ફ્લુ વિશે છેક 90 વર્ષ પછી મેડિકલ

ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં કોરોનાનો હાહાકાર કેમ નથી? કોરોનાગ્રસ્ત ગુજરાત અને કોવિડ-ફ્રી મેઘાલયમાં આ ફરક છે!

ટુરિઝમ પર નભતા રાજ્યમાં કોરોના વાયરસના કેસ ન થાય તે માન્યામાં નહીં આવે પણ આ વાસ્તવિકતા છે. આ સાતેય રાજ્યોમાં જ્યારે કોઈ ટુરિસ્ટ તેમની બોર્ડરમાં

‘મારું નામ રામ મહોમ્મદસિંઘ આઝાદ છે અને મરવા માટે ઘરડા થવાની મારે જરૂર નથી. ડોયર સામે મને વાંધો હતો એટલે મેં તેને મારી નાંખ્યો. મને મરવાનો રંજ નથી…’

13 એપ્રિલ 1919ના રોજ ગુલામ ભારતનો સૌથી નૃશંસ હત્યાકાંડ થયો હતો. જલિયાંવાલા બાગ હત્યાકાંડ તરીકે ઈતિહાસમાં કલંકિત આ લોહીઝાણ પ્રકરણના 21 વર્ષ પછી 13 એપ્રિલ

કોઈપણ હોદ્દા પર પહોંચે ઘરનું કામ તો સ્ત્રીએ જ કરવાનું: ઈન્દ્રા નુયીએ પેપ્સીકો કંપનીનાં CEO બન્યાં પછી સૌથી પહેલું કામ દુધ લાવવાનું કરવું પડ્યું હતું

મહિલા કોઈપણ સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન થાય તો પણ ઘરનાં કામ તો તેણે જ કરવાં પડે તેવી જડ માન્યતા આજે પણ પ્રવર્તે છેઃ ખુદ સ્ત્રી

ભારતમાં 1.36 અબજ લોકો 780 પ્રકારની ભાષા બોલે છે પણ, નામશેષ થવા આવેલી સિક્કિમની એક ભાષા ફક્ત એક જ માણસને આવડે છે. બોલો, એ ભાષા કઈ?

અત્યારે સમગ્ર વિશ્વમાં છ અબજ લોકો કુલ છથી સાત હજાર ભાષા બોલે છે અને તમે જે ભાષામાં બોલો છો તે ભાષા ક્યારે ખતમ થઈ જશે

1874માં ગુજરાતમાં પ્રથમ તબીબી સેવાઓનો પ્રારંભ એક મિશનરી મહિલાએ કરાવેલો. મિશનરીઓએ આધુનિક મેડિકલ ટ્રીટમેન્ટનું પારણું ચરોતરમાં બાંધ્યું હતું. તમને ખબર છે, ચરોતરમાં પહેલું ‘દવાખાનું’ ક્યાં અને કોણે ખોલ્યું હતું?

એ વખતે ટીબીના રોગે ભરડો લીધો હતો. મહેસૂલ અને આવક વધારવાની બ્રિટિશ નીતિ અને યુરોપમાં તમાકુની માંગને પહોંચી વળવાની જવાબદારીના મિશ્રણે અંગ્રેજ સરકારે ‘રોકડિયા પાક’

એક એવો યાયાવર ગુજરાતી જે પોર્ટુગલમાં રહીને ફિનલેન્ડથી નોકિયા ફોન ખરીદતો અને ચીનાઓને વેચતો હતો

રતિલાલના વડદાદા જેઠાલાલ અમરેલી નજીકના કુંકાવાવના વતની. થોડી જમીનમાં ખેતી કરે. તે વર્ષોમાં સિંચાઈની સગવડ નહીં. ખેતીમાં એક વર્ષ પાકે તો બીજાં કેટલાં વર્ષ પાકે

શપથ લેતી વખતે જ્યારે ‘ઓ કેનેડા’ રાષ્ટ્રગીત ગાયું ત્યારે માતૃભૂમિને તરછોડ્યાનો તીવ્ર આઘાત લાગ્યો હતો

મલ્ટી કલ્ચરાલિઝમની સંવૈધાનિક માન્યતા ધરાવતો કેનેડા વિશ્વસ્તરે બિનસાંપ્રદાયિકતાનું બેનમૂન દ્રષ્ટાંત છે. અદ્રિતીય આંતરરાષ્ટ્રીય પ્રમાણ, ખ્યાતિ અને વિશિષ્ટ ગુણવત્તા ધરાવતું કેનેડાનું લિવિંગ સ્ટાન્ડર્ડ, નૈતિક ધોરણો પણ

અલ્લાઉદ્દીન ખીલજીનો સજાતીય પ્રેમી મનાતો ગુલામ મલિક કાફૂર મૂળ ખંભાતનો હતો

ખંભાત પર ચઢાઈ કરી તે વખતે માલેતુજાર ખ્વાજાનો એક ગુલામ ઝનૂનપૂર્વક લડી રહ્યો હતો, હુમલાખોર નુસરતખાને ગમે તેમ કરીને આ ગુલામને પકડ્યો અને દિલ્હી ગઈ

તિરંગા માટે બહુ લોહી રેડાયું છે પણ, ભારતના એક મહાન સપૂતે તેને સલામી મારવાનો ઈનકાર કરી દીધો હતો. તેમનું નામ ખબર છે?

1947ના મધ્યમાં આઝાદ ભારતના ધ્વજનો મુદ્દો બંધારણ સભામાં મૂકાયો ત્યારે કેટલાક બિનકોંગ્રેસી સભ્યોએ તેમાં ચરખાના ચિહ્ન સામે વાંધો લીધો હતોઃ રાષ્ટ્ર ધ્વજની વચ્ચે વાઘનું ચિહ્ન

error: Content is protected !!