ચિખોદરાની આઈ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં રૂપાંતરિત, તારાપુર અને ખંભાતમાં પણ સ્કૂલોમાં કોવિડ સેન્ટરો

આણંદ   ચરોતરમાં કોરોનાની મહામારી વચ્ચે વિવિધ સ્કૂલો અને સંસ્થાઓમાં દર્દીઓને સારવારની સુવિધા મળી રહે તે માટે પ્રયાસ શરૂ કરાય છે. આ અંતર્ગત આણંદ નજીક

આણંદ જિલ્લામાં અંશતઃ લોકડાઉનઃ 21થી 30 સુધી સાંજે પાંચ પછી મોલ, દુકાનો, બજારોનાં શટરો પડી જશે

આણંદ, કરમસદ, વિદ્યાનગર, ઉમરેઠ, ખંભાત, બોરસદ તથા પેટલાદ નગરપાલિકાઓના વિસ્તારોમાં તથા તારાપુર ગામની ગ્રામ પંચાયત વિસ્તાર માટે સાંજના પાંચથી સવારના છ વાગ્યાના બંધ માટે કલેક્ટરનું

સૌરાષ્ટ્રમાં કોરોના ખૌફનાકઃ હોસ્પિટલો હાઉસફુલ, દર્દીઓ પોતાના ઘરેથી જ ખાટલા લઈને જવા માંડ્યાં!

બહારથી કોઈ ચેપ લઈને પ્રવેશી ન જાય તે માટે સુરેન્દ્રનગરના એક ગામમાં ચોવીસે કલાક ચોકી પહેરો, ગામમાંથી બહાર જનારનું ફરજિયાત ટેસ્ટિંગ, હોમ કોરેન્ટિન   રાજકોટ

અમેરિકાનો ખતરનાક નિર્ણય, વેક્સિન લીધી હોય તો પણ ઈન્ડિયા જવા પર પ્રતિબંધ

કોવિડ-19ની સ્થિતિને અનુલક્ષીને અમેરિકાએ દુનિયાના 200માંથી 130 દેશોમાં પોતાના નાગરિકોને જવા-આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છેઃ પરિસ્થિતિ સુધરશે ત્યારે સમીક્ષા કરાશેઃ યુએસ હોમ ડિપાર્ટમેન્ટ  

કોરોનાના દર્દીઓએ ગભરાઈને નાસભાગ કરવાની જરૂર નથી, તમારી નજીક કઈ હોસ્પિટલમાં કેટલા ‘બેડ’ ખાલી છે તેની માહિતી આ રહી

કોરોનાની બીજી લહેરને કારણે દર્દીઓમાં થયેલા વધારાને પગલે અમદાવાદ સહિત ચરોતરનાં ગામડાંઓમાં વેપારીઓ હવે જાતે જ બંધ પાળવા માંડ્યા, બાલિન્ટા અને જંત્રાલમાં બજારોમાં સન્નાટો, આણંદની

સોશિયલ વર્કર છો? તો આજે જ રજિસ્ટ્રેશન કરાવી લો, ન્યૂઝીલેન્ડ જવા માટેનો સૌથી સહેલો રૂટ છે સોશિયલ વર્કર્સ વિઝાનો, ચટ અરજી, પટ વિઝા

ન્યૂઝીલેન્ડમાં રહેતા સ્વજનથી દૂર થઈ ગયાં છો? એક વર્ષ બાદ તમારું મિલન હવે શક્ય બનશે, જે લોકો કોરોના સંકટને કારણે એક વર્ષથી પરિવારથી દૂર થઈ

નોલેજ ગ્રૂપનો અનોખો યજ્ઞ, દર્દીઓ માટે આખું કેમ્પસ કોવિડ-19 સેન્ટરમાં ફેરવી દીધું

કોવિડ-૧૯ ની મહામારી વચ્ચે નોલેજ ગ્રુપના ચેરમેનશ્રી રાજેશભાઈ નો માનવતાવાદી અભિગમ….   હિરેન મેકવાન   હાલ સમગ્ર વિશ્વ કોવિડની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. આપણો

આણંદમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, અણઘડતાને પગલે 24 કલાકમાં વધુ 91 દર્દીઓ ઉમેરાયા(જુઓ યાદી)

આઈરિસ હોસ્પિટલમાં 20, અશ્વિનીમાં 12, યુનિટીમાં 12, એમરીમાં 10, સ્પંદનમાં 8, શાશ્વતમાં 13 , ટી સ્ક્વેરમાં 13અને અપરામાં 26 કોરોના પેશન્ટ 17મી એપ્રિલે દાખલ થયા,

કિચનમાં પાણી લેવા જાય તે પહેલાં જ જબ્બરસિંગે શાંતાના માથામાં ગોળીઓ ધરબી દીધી, ડ્રોઈંગ રૂમમાં લોહીના ફુવારા ઉડ્યાઃ ઈમુના બુલેટ પર બેસીને જબ્બર અને પીટર બ્રુકહિલ ગયા અને ઘરમાં છુપાઈ ગયા

શાંતાએ આ રીતે પાંચ હત્યાઓ કરાવી નાખી અને છઠ્ઠી હત્યા ઈમુદાદાની કરાવી. પાંચ હત્યાઓ સુધી શાંતાનું નસીબ દોડતું રહ્યું પણ ઈમુની હત્યા પછી તેના દહાડા

કોરોનાની બીજી લહેર અને ‘સ્પેનીશ ફ્લુ’ના સેકન્ડ વેવમાં ભીષણ તબાહીનો અંદેશો અને સંદેશો દેખાય રહ્યો છે!

આખી દુનિયા કોરોનામય થઈ ગઈ છે ત્યારે બરાબર 100 વર્ષ પહેલાં પૃથ્વી પરની ત્રણ ટકા વસતીને નષ્ટ કરનારા ફ્લુ વિશે છેક 90 વર્ષ પછી મેડિકલ

1 2 3 74
error: Content is protected !!